Error: Server configuration issue
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી વિધાનસભાની ચૂંટણી લડવાના છે,ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવવાનુ નક્કી કર્યુ છે.જેઓ આઝમગઢની એક બેઠક પરથી ચૂંટણી લડવાના છે.આમ વર્તમાનમાં તેઓ આઝમગઢથી સાંસદ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved