લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અરવિંદ કેજરીવાલે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો

દિલ્હીના મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચતાણ દિવસે ને દિવસે વધી રહી છે.નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરનાર સીએમ કેજરીવાલ હવે નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે.જેના માટે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.