Error: Server configuration issue
બજેટમાં નાણામંત્રાલયે રાજ્ય સરકારોને નાણાંકીય સહાય પેટે લોન આપવાની જાહેરાત કરી છે.જે અંગે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યુ હતું કે રાજ્ય સરકારોને રૂ.1 લાખ કરોડની લોન આપવામાં આવશે.જે તમામ લોન વ્યાજમુક્ત હશે.આ સિવાય આ લોનમાં 50 વર્ષ સુધી કોઈ વ્યાજ વસૂલવામાં નહિ આવે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved