Error: Server configuration issue
બજેટ પ્રવચન દરમ્યાન નાણાંમંત્રીએ કહ્યુ હતું કે સરકારે મજબૂત બેલેન્સ શીટને પગલે દેશના આર્થિક વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે.ત્યારે તેને જોતાં બજેટમાં માળખાગત સુવિધાઓ પાછળ મૂડીખર્ચમાં વધારો કરવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.જે હેઠળ નવા નાણાંકીય વર્ષ 2022-23ના બજેટમાં સરકારે માળખાંગત સુવિધાઓ માટે રૂ.7.54 લાખ કરોડની ફાળવણી કરી છે, જે 35 ટકા વધુ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved