કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા બાદ સમગ્ર દેશના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક રાહુલ ગાંધીને ઘર ખાલી કરવાના આદેશ આપ્યા છે.જ્યારે બીજીતરફ સમગ્ર દેશમા લોકો મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર નામથી કેમ્પેઈન ચલાવી રહ્યા છે.ત્યારે કાશીથી કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અજય રાયે પોતાના ઘરે પોસ્ટર લગાવ્યા છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved