Error: Server configuration issue
દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ થયા છે.જેમાં તેમને વર્તમાનમા હળવા લક્ષણો દેખાતા હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.ત્યારે ડોક્ટરોની ટીમે તેમની તપાસ કરી અને આરામ કરવાની સલાહ આપી છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.બીજીતરફ રાજનાથ સિંહ નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા.પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved