Error: Server configuration issue
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેમાં એનસીપીના 30 થી 34 ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં આવ્યા છે.ત્યારે આ દરેક ધારાસભ્યો બીજેપી સાથે જોડાવાની તૈયારી કરી રહ્યા છે.આમ વર્તમાનમાં મહારાષ્ટ્રમાં એનસીપીના 53 ધારાસભ્યો છે ત્યારે જો એનસીપીમાં ભાગલા પડે તો શરદ પવારને ઝટકો લાગી શકે તેમ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved