Error: Server configuration issue
કચ્છમાં બે દિવસ માવઠાની આગાહીના પગલે આજે સવારથી દિવસભર તોફાની પવન ફુંકાતા રાયડા તેમજ દાડમના પાકને નુકશાન થવાની દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે.આ સિવાય ખેડુતોની વાડીમાં ઉભેલા પાકો તેમજ લોકોમાં બીમારીનો વધારો જોવા મળશે.આમ વર્તમાન વાતાવરણ અને માવઠુ વાવેતર કરેલા શિયાળુ પાકને નુકશાન પહોંચાડશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved