Error: Server configuration issue
કેરાલાના દરિયાકિનારે 31 મે સુધીમાં ચોમાસાનુ આગમન થઈ શકે છે તેવુ ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે.આમ ચોમાસુ પૂર્વનિર્ધારિત રીતે આગળ વધી રહ્યુ છે.ત્યારે 31 મેના રોજ કેરાલામાં તેનુ આગમન થશે.ત્યારબાદ આગામી 5 જૂન સુધીમાં તે ગોવા પહોંચશે.આમ સામાન્ય રીતે ભારતનુ ચોમાસુ કેરાલામાં 1 જુન સુધી પહોંચતુ હોય છે અને 5 જુન સુધીમાં ગોવામાં પ્રથમ વરસાદનુ આગમન થતુ હોય છે.આમ છેલ્લા બે સપ્તાહથી દેશના કેટલાક હિસ્સામાં જોરદાર વરસાદ થયો છે અને તેની પાછળનુ કારણ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં ઉદભવેલા બે તોફાન છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved