લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગિરનારમા સવારથી પવન અને વરસાદી વાતાવરણ સર્જાતા રોપ-વે બંધ કરાયો

વર્તમાન સમયમાં રાજ્યમાં કઈ ઋતુ ચાલી રહી છે તેને પારખવી મુશ્કેલ બની ગયું છે,ત્યારે ક્યારેક તડકો તો ક્યારેક વરસાદ પડી રહ્યો છે.જેમા ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ-વે બંધ રાખવામાં આવી છે.જેમા માં અંબાના દર્શને આવતા પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે.જેના કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે પવનની ગતિ નરમ પડશે અને વાતાવરણ શુદ્ધ થતા રોપ-વે ફરી શરૂ કરવામાં આવશે.