Error: Server configuration issue
બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડો પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે એ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા અટકાવી દીધી છે.ત્યારે પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર,કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતીરૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે.જે હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી અટવાઈ ગઈ છે જેમાં હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved