ઈન્દોરમાં રામનવમીના પાવન દિવસે મંદિરમાં રામજન્મની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન વાવની છત તૂટી પડતાં ઘણા લોકો વાવમાં પડી ગયા હતા.ત્યારે આ દુર્ઘટનામાં અત્યારસુધીમા 35 લોકોનાં મોત થયા છે.જ્યારે કેટલાક લોકો હજીસુધી લાપતા જોવા મળી રહ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.જ્યારે 12થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જેઓને બચાવ કામગીરી હાથ ધરીને બહાર કાઢવામાં આવ્યા હતા.આમ અત્યારસુધીમાં 18 લોકોને બચાવી લેવાયા આવ્યા છે,જેમાંથી 16 વ્યક્તિ સારવાર હેઠળ છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved