Error: Server configuration issue
સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડા સામે તંત્ર તૈયારી કરી રહ્યું છે.ત્યારે અમરેલી જિલ્લામા વાવાઝોડા સામે જાફરાબાદ ખાતે એનડીઆરએફની 65 સભ્યોની ટીમ આવી પહોંચી છે.આ ઉપરાંત વધુ એક ટીમ પણ મોડીરાત સુધીમાં પહોંચશે.આમ તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસર અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે.જ્યારે જાફરાબાદમાં બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved