કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ રજવાડી ઠાઠ હોટલની પાછળની ખુલ્લી જગ્યામાં ગટરના ખુલ્લા પાણી ભરાવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમા ગટરના પાણીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા હોવાથી પાસે આવેલા સાત્વિક બંગ્લોઝના રહીશોએ ગટરનુ પાણી તાત્કાલિક રોકવા માટે નગરપાલિકામા લેખિત અરજી આપવામા આવી છે.જેમા પાલિકાના નઘરોળ વહીવટને કારણે પંચવટી વિસ્તારના રહીશોમાં આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved