કાનપુરના નરવલમાં થયેલી દુર્ઘટનામાં ચાર માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે.જેમાં એકસાથે ચાર બાળકોના મોત થતાં વિસ્તારમાં સનસની ફેલાઈ જવા પામી હતી.આમ આ ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચારેય બાળકોને હોસ્પિટલ પહોંચાડયા જ્યાંથી ટ્રોમા સેન્ટર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હોબાળો કર્યો હતો.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved