મહારાષ્ટ્રમાં આગ ઓકતા સૂરજને લીધે છેલ્લાં ચોવીસ કલાકમાં નાસિકમાં બે સહિત રાજ્યમાં ચાર લોકો ગરમીનો ભોગ બન્યા છે.નાસિક જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ હોવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે નાસિક જિલ્લાના રાહુરી ગામે એક ખેડૂત જ્યારે માલેગાંવ પાસે એક ટ્રક- ડ્રાઇવરનું હિટ-સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું.જ્યારે છત્રપતિ સંભાજીનગરમાં અને નાંદેડમાં એક-એક વ્યક્તિ ગરમીનો ભોગ બની છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved