Error: Server configuration issue
વર્તમાનમાં પાલનપુરમાં મીરાગેટ થી જનતાનગર સુધીના બિસ્માર બનેલા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે વાહનો માટે કોઈપણ જાતનું ડ્રાઈવર્ઝન આપ્યા વિના આ માર્ગ પર આડશો મૂકીને મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો અટવાયા હતા.જેમાં બજાર આવતા જવા માટે વિવિધ સોસાયટી અને સાંકડા માર્ગ પરથી પસાર થવા વાહનચાલકો મજબૂર બન્યા છે.
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved