લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તર ભારતમાં ભૂ-જળસ્તરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો

દેશના અન્ય ભાગોની તુલનાએ ઉત્તર ભારતમાં ભૂ-જળસ્તરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.જેમાં આઈઆઈટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ અંગેની માહિતી આપવામા આવી હતી.દેશમાં ભૂ-જળ સ્તરમાં જેટલો ઘટાડો થયો છે તેમાં 95 ટકાનો ઘટાડો ઉત્તર ભારતથી છે.