લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ મોદીની મન કી બાત યુ.એન સુધી પહોંચશે

વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 100મો એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પણ પ્રસારિત કરવામાં આવશે.જે એપિસોડ 30 એપ્રિલના રોજ પ્રસારિત કરવામાં આવશે.ત્યારે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પણ આ અવસર પર પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.