Error: Server configuration issue
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.જેમા ધનદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી.ત્યારે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.જે અકસ્માતની પુષ્ટિ કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યુ હતું કે હમણાં જ ડીસી કિશ્તવાર ડો.દેવાંશ યાદવ સાથે ધનદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી હતી.ત્યારે તેમા 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.જેમા ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જી.એમ.સી ડોડામા ખસેડવામાં આવી રહ્યા છે.આમ જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved