લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉતરાખંડમાં દાવાનળની ઘટના ફરી શરૂ થઈ

ઉતરાખંડમાં દાવાનળની ઘટના ફરી શરૂ થઈ ગઈ છે.જેમાં કમોસમી વરસાદ અને બરફ વર્ષાને કારણે અત્યારસુધી વન વિભાગને રાહત હતી.પરંતુ ફરી ક્ષુલક હવામાન શરૂ થતા અને ગરમીનો પારો વધતા ઉતરાખંડના જંગલમાં આગ લાગવાની ઘટનાએ તંત્રની ચિંતા વધારી દીધી છે.ત્યારે રાજયમાં છેલ્લા બે દિવસમાં આગની 14 ઘટના બની હતી.જેમાં આગે લગભગ 9 હેકટર વનક્ષેત્રમાં નુકસાન પહોંચાડયું છે.આ સાથે સીઝનમાં આગની 313 જેટલી ઘટના બની ચુકી છે.