Error: Server configuration issue
ઉતરાખંડમાં દાવાનળની ઘટના ફરી શરૂ થઈ ગઈ છે.જેમાં કમોસમી વરસાદ અને બરફ વર્ષાને કારણે અત્યારસુધી વન વિભાગને રાહત હતી.પરંતુ ફરી ક્ષુલક હવામાન શરૂ થતા અને ગરમીનો પારો વધતા ઉતરાખંડના જંગલમાં આગ લાગવાની ઘટનાએ તંત્રની ચિંતા વધારી દીધી છે.ત્યારે રાજયમાં છેલ્લા બે દિવસમાં આગની 14 ઘટના બની હતી.જેમાં આગે લગભગ 9 હેકટર વનક્ષેત્રમાં નુકસાન પહોંચાડયું છે.આ સાથે સીઝનમાં આગની 313 જેટલી ઘટના બની ચુકી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved