વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજીંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે રૂ.29.55 લાખના ખર્ચે રીસ્ટોરેશન કરવાનો નિર્ણય લેવાયો છે.આમ આ કામગીરી દરમિયાન પાણી,વીજળી જેવી સુવિધા કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવશે.આ ત્રણેય સ્કલ્પચરના રીસ્ટોરેશન કર્યા બાદ તેની આવરદા આગામી 25 વર્ષ સુધીની રહેશે.રીસ્ટોરેશન બાદ 3 વર્ષ સુધી કોઇપણ ચાર્જ વગર આ સેન્ટર રેગ્યુલર મોનિટરીંગ કરશે.જેમા વર્કઓર્ડર આપ્યા બાદ ત્રણ માસમાં કામ પુર્ણ કરવામાં આવશે અને અઠવાડિયામાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved