વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સુરસાગર સહિત 27 જેટલા તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે.જેમાં સુરસાગર તળાવ સિવાય બીજા 25 તળાવો પાછળ આશરે રૂ.116 કરોડનો ખર્ચ થયો છે,જ્યારે હરણી મોટનાથ તળાવ પીપીપી ધોરણે વિકસાવવામાં આવ્યું છે.ત્યારે તળાવો પાછળ કરોડોના રૂપિયા ખર્ચ પછી પણ તેની હાલત બદતર જોવા મળી રહી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved