Error: Server configuration issue
અમેરીકામાં વ્યાજદર વધવાની આશંકાથી સોના-ચાંદીના ભાવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મંદીનું વાતાવરણ હતું.પરંતુ આજે અખાત્રીજના પવિત્ર દિવસે સોનામાં તેજી જોવા મળી હતી.ત્યારે આજે સોનામાં રૂા.200 જ્યારે ચાંદીમાં રૂા.500નો ભાવવધારો થયો હતો.આમ કોરોના નિયંત્રણોને કારણે સોનીબજાર તથા ઝવેરીઓના શો-રૂમ બંધ હોવાછતાં કેટલાંક વેપારીઓએ ગ્રાહકોને શુકનવંતી ખરીદી માટે સવલત કરી આપી હતી.આમ માર્કેટમાં 10 ગ્રામ સોનું રૂા.200 વધીને 49,400 થયું હતું,જ્યારે ચાંદી રૂ.500ના વધારા સાથે 72,500 થઈ હતી.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved