Error: Server configuration issue
દેશના ઘણા રાજ્યોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે.ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે,ત્યારે દેશનું અરુણાચલ પ્રદેશ રાજ્ય કોરોના મુક્ત થયું છે.જ્યા કોરોના સંક્રમણના ત્રણ એક્ટિવ કેસ સારા થયા બાદ એકપણ કોરોના દર્દી નથી.આમ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી.આમ અરુણાચલ પ્રદેશમાં કુલ ૧૬,૮૩૬ કેસ સામે આવ્યા હતા.જેમાંથી ૧૬,૭૮૦ લોકો સારા થઇ ચૂક્યાં છે.જ્યાં અત્યારસુધી કોરોના સંક્રમણને લીધે ૫૬ લોકોનાં મોત થયા છે.ત્યારે અરુણાચલ પ્રદેશનો રિકવરી રેટ ૯૯.૬૬ ટકા થઈ છે.જ્યારે પોઝિટિવ રેટ ઝીરો થઇ ગયો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved