Error: Server configuration issue
હરિદ્વારમાં ચાલી રહેલો કુંભમેળો સુપર સ્પ્રેડર બની જાય તેવુ લાગી રહ્યુ છે.ત્યારે અહી રોજના પાંચ થી છ સંતો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. ત્યારે અત્યારસુધીમાં 40 જેટલા સંતોને કોરોના થયો છે.આમ કુંભના કારણે અલગ-અલગ 13 અખાડાઓની છાવણીઓમાં દેશભરના હજારો સંતો રોકાયા છે.જ્યાં સંતોના દર્શન કરવા માટે હજારો ભાવિકો રોજ આવી રહ્યા છે.આવા સંજોગોમાં મોટાપાયે કોરોના વિસ્ફોટ થવાનો ડર જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved