Error: Server configuration issue
તાઉતે વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક માટે બંધ રહેશે.આમ તાઉતે વાવાઝોડુ 11-30 કલાકે મુંબઈમાંથી પસાર થશે.આ વાવાઝોડાના આગમન પહેલા મહારાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે.આમ વાવાઝોડાના આગમનથી દરીયામાં હાઈટાઈડ રહેશે એટલે કે 3 મીટર જેટલા મોજા ઉછળશે.ત્યારે વાવાઝોડાને કારણે બાંદ્રા સી-લીંક પણ બંધ કરી દેવામાં આવી છે અને મુંબઈમાં એનડીઆરએફની 11 ટીમોને તૈનાત કરવામાં આવી છે.ત્યારે મુંબઈ ખાતે આવતી તમામ ફલાઈટને સુરત ખાતે ડાઈવર્ટ કરાઈ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved