Error: Server configuration issue
વડાપ્રધાન મોદી બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર તરીકે ફરજ નિભાવી ચૂકેલા ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પોતાના રાજકીય સલાહકાર બનાવ્યાની જાહેરાત કરીને તેમને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવાની વાત કહી હતી.આમ પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.આમ વર્ષ 2017માં પ્રશાંત કિશોર જ ચૂંટણી રણનિતીના ઘડવૈયા હતા અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved