પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા વિધાનસભામા પ્રસ્તાવ લાવશે.જે અંગે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પ્રતાપસિંહ બાજવાએ રાજ્ય વિધાનસભામાં આ માંગ ઉઠાવી હતી જેને ભગવંત માને સ્વીકારી છે સાથે જ કેન્દ્ર સરકારની યોજના વિરુદ્ધ એક સર્વદળીય પ્રસ્તાવ લાવવાનુ પણ વચન આપ્યુ હતુ.ત્યારે આ પ્રસ્તાવ 30 જૂને વિધાનસભામાં રજૂ કરવામા આવશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved