Error: Server configuration issue
કોરોના મહામારીમાં દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી રહ્યાં નથી ત્યારે આ સ્થિતિમાં દર્દી નારાયણની સેવા કરવા માટે સૌરાષ્ટ્રનાં ઉદ્યોગપતિઓ,શૈક્ષણિક સંસ્થાઓ અને એન.જીઓ 10 દિવસમાં રાજકોટમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઇ રહ્યું છે.જેમાં દર્દીઓને સારવાર,દવા અને જમવા સહિતની સુવિધા વિનામૂલ્યે મળશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved