Error: Server configuration issue
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસ ઘટી રહયા છે.ત્યારે ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઇ છે જેમાં બાળકો સંક્રમીત થઇ રહ્યા છે.ત્યારે છેલ્લા 10 દિવસમાં ઉતર ભારતના અનેક વિસ્તારોમાં 1000 જેટલા બાળકો કોરોના સંક્રમીત થયા હોવાના અહેવાલથી કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે.જ્યારે દિલ્હીમાં 2 બાળકોના કોરોનાથી મૃત્યુ થતા સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.આ સિવાય ઉતરાખંડમાં 9 વર્ષથી નીચેના 1000 જેટલા બાળકો કોરોના સંક્રમીત બન્યા છે અને વિવિધ હોસ્પીટલમાં ઇલાજ શરૂ કરાયો છે.આમ નૈનીતાલમાં છેલ્લા બે સપ્તાહમાં 30 જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved