Error: Server configuration issue
પશ્ચિમ બંગાળમાં વર્તમાન સમયમાં બીજી વખત સત્તા પર આવેલા મુખ્યમંત્રી મમતા બેનરજીના નાનાભાઇ અસીમ બેનરજીનું કોરોનાના કારણે નિધન થયું છે.આમ અસીમ બેનરજી છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણની સારવાર હેઠળ હતા અને તેમને કલકતાની મેડિકા હોસ્પિટલમાં સઘન સારવાર અપાઇ રહી હતી.પરંતુ બચાવી શકાયા ન હતા.આમ તેમની અંતિમવિધિ કોરોના પ્રોટોકોલ મુજબ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.આમ પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અત્યારસુધી 10 હજારથી વધુ લોકો સંક્રમણનો શિકાર બન્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved